Navjivan Viklang Sevashray
શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય- ભચાઉ જેની સ્થાપના ૧૯૯૧ માં ૨૬ જુલાઈ નાં રોજ કરવામાં આવી હતી. જે સ્થાપના સામુદાયિક લોકોના વિકાસ અને સામાજીક સ્તર ઉંચુ લાવવાના હેતુસર કરાઇ છે. જેમાં વિવિધ પ્રવૃતિઓ ચલાવાઈ રહી છે. જેવી કે નબળા વર્ગની નિરાધાર અને વિકલાંગ કન્યાઓ માટે કન્યા છાત્રાલય, એમ.ટી.પટેલ કન્યા પ્રા. શાળા ધો. ૫-૬-૭, પરમશાંતિ મહાવિદ્યાલય ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ, ગૌશાળા તેમજ સુરેન્દ્રનગર જીલ્લાનાં હળવદ તાલુકામાં મંદબુદ્ધિ બાળકોની હોસ્ટેલ, વિકલાંગ ગ્ર્મ્યા વિકાસ યોજના જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહી છે.
Our Mission
| માનવ સેવા - એ પ્રભુ સેવા |
| દયા ધર્મ કા મુલ હે પાપમુલ અભિમાન |
| તુલસી ધ્યાન, છોડીએ. જબતક ઘટ મે પ્રાણ. |
| 'પ્રભુ ને જોડેલા બે હાથ કરતાં દિનહિન ની મદદ અર્થે લંબાયેલ એક હાથ શ્રેષ્ઠ છે' |